Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોરોના મહાસંગ્રામઃ મહારાષ્‍ટ્રમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના સંક્રમણના ર૪૩૬ નવા કેસ નોંધાયા - ૬૦ના મોત

મુંબઇઃ મહારાષ્‍ટ્રમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના સંક્રમણના ર૪૩૬ નવા કેસ નોંધાયા છે અને ૬૦ લોકોના મોત થયા છે. રાજયમાં કોરોનાના કુલ આંકડા પર૬૬૭ થઇ ગયા છે અને અત્‍યાર સુધી ૧૬૯પ લોકોના મોત થઇ ચૂકયા છે.

(10:27 pm IST)