Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

પી એમ મોદીની જેમ દિલ્લીમાં કેજરીવાલનો વિકલ્પ નથીઃ ફરી બનાવશે સરકાર : ''આપ''

આપ નેતા ગોપાલરાયએ કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં લોકોને (પ્રધાનમંત્રી નરેન્દ્ર ) મોદી માટે મત આપ્યા કારણ વિકલ્પ ન હતો. એવી રીતે દિલ્લીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો વિકલ્પ નથી. અમે ફરી સરકાર બનાવશુ એમણે કહ્યું કે લોકસભા ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલગાંધી વચ્ચે વ્યકિતત્વોની લડાઇ હતી. અને લોકોને કેજરીવાલનો વિકલ્પ ન દેખાણો.

(10:50 pm IST)