Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

આતંકી કમાન્ડરોનો ખાત્મો પ્રેમીકાઓની બગાવતથી શકય બન્યો

સુરેશ ડુગ્ગર (જમ્મુ-કાશ્મીર) દ્વારાઃ  જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જવાનો દ્વારા એક પછી એક આતંકી કમાન્ડરોનો ખાતમો બોલાવાય રહયો છે. પણ આની પાછળ પ્રેમીકાઓની બગાવત મુખ્ય કારણ છે. પ્રેમીકાને મળવા આવતા આતંકીઓ ઠાર મરાયા છે. છેલ્લા ૩૦ વર્ષોમાં અનેક આતંકી પ્રેમીકાની બેવફાઇના કારણે ઠાર મરાયા છે.

(3:57 pm IST)