Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

રાજનીતિમાં આવવાનું ખૂબ જ મોટું શ્રેય કેજરીવાલને મળે છે : પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરની ટિપ્પણી

પૂર્વ દિલ્હીથી બીજેપી ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરએ ગુરુવારના કહ્યું મારુ રાજનીતિમાં આવવાનું ખૂબ જ મોટું શ્રેય આમ આદમી પાર્ટી ( આપ ) પ્રમુખ અરવિંદ કેજરીવાલને જાય છે. એમણે કહ્યું હુ આપ દ્વારા દિલ્લીવાસીઓની સાથે વિશ્વાસઘાતને કારણ રાજનીતિમાં સામેલ  થયો.

(12:00 am IST)