Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કેજરીવાલે સોનિયા ગાંધી સાથે ગઠબંધન કર્યું તો રાજીનામુ :પંજાબ આપના નેતા એચએસ ફૂલકાની ધમકી

 

નવી દિલ્હી :કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ ગ્રહણમાં દેશના મોટાભાગના વિપક્ષ એક મંચ પર દેખાયા હતા દેશના ઘણા પક્ષો મોદી સરકાર સામે ભેગા થઈ રહ્યા છે બીજી તરફ રાજકીય ગઠબંધનથી પંજાબની આમ આદમી પાર્ટીમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. આપના સીનિયર લીડર અને વકીલ એચએસ ફૂલ્કાએ પક્ષ છોડીવાની ધમકી આપી છે. કુમારસ્વામીના શપથ સમારંભમાં દિલ્હીના સીએમ કેજરીવાલ પણ શામેલ થયા હતા.

(12:00 am IST)