Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

રામપુરમાં પ્રશાસનએ મુસ્લિમ મતદાતાઓને ન કરવા દીધુ મતદાનઃ આજમખાન

સપા નેતા આજમખાનએ બુધવારના  કહ્યું કે ઉતર પ્રદેશના રામપુરમાં જિલ્લા પ્રસાશનએ  મુસ્લિમ મતદાતાઓને મતદાન કરવા ન દીધુ. એમણે કહ્યું કે મુસ્લિમોને હસ્તાક્ષર વગર ૭૭૦૦૦ રેડ કાર્ડ આપી ઘરથી ન નિકળવાની સલાહ આપવામાં આવી. આજમએ કહ્યું એક દિવસ પહેલા ડીએમ અને એસપીએ મુસ્લિમોને માર્યા.

(11:01 pm IST)