Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

કિમ જોંગ- ઉન જેવી વાતો કરી રહ્યા છે પીએમઃ પાયલોટ અભિનંદન પર આપેલ નિવેદન પર કોંગ્રેસ નેતા આનંદશર્માની ટિપ્પણી

         કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાયલોટ અભિનંદન વર્તમાનની પાકિસ્તાનથી મુકિત પર આપેલ નિવેદનને લઇ કહ્યું છે કે પ્રધાનમંત્રી આ જુબાનમા વાત કરે છે જેમા કિમ જોંગ-ઉન વાત કરે છે એમણે કહ્યું મોદીએ ચેતવણી આપી છે કે જયારે અભિનંદન પાકિસ્તાની કેદમા હતા ત્યારે ૧૮ પરમાણુ મિસાઇલો તૈયાર રાખવામા આવેલ.

(10:44 pm IST)