Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ગંભીર આરોપો છતા પ્રજ્ઞા આઝાદ : તો બિમાર યાસીનની મુકિત થવી જોઇએઃ મહબુબા મુફતી

પીડીપી પ્રમુખ મહબૂબા મુફતીએ બુધવારના અલગાવવાદી નેતા યાસીન મલિકની મુકતીની માંગ કરતા કહ્યું કે એમની તબીયત ખરેખર ખરાબ છે એમણે કહ્યું કે સાધ્વી  પ્રજ્ઞાસિંહ ઠાકુર પર ગંભીર આરોપ હોવા છતા તે આઝાદ છે. જયારે દિલ્હીની એક અદાલતએ યાસીનને ર૪ મે સુધી ન્યાયિક અટકાયતમાં મોકલ્યા છે.

(8:33 am IST)