Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ફેબ્રુઆરીમાં મૂલ્યની તુલનામાં વિલય અને અધિગ્રહણ ૩૪ ટકા ઘટયું: અહેવાલ

એકાઉન્ટીંગ ફર્મ  ગ્રાન્ટ યોર્નટનના અહેવાલ અનુસાર ભારતમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં  લગભગ રૂ. ૮પ૪પ કરોડ (૧ર૪ કરોડ ડોલર) મૂલ્યનું વિલય અને અધિગ્રહણ સોદા થયા. જે મૂલ્યની તુલનાથી ગયા વર્ષની સમાન અવધિના મુકાબલે ૩૪ ટકા ઓછું છે. જયારે આ વર્ષે ફેબ્રુઆરીમાં ૪૪ સોદા થયા જયારે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ૪૦ સોદા થયા હતા.

(10:09 pm IST)