Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

કુંભમેળામાં કોરોના ટેસ્ટ ફરજીયાત

હરિદ્વાર : કુંભ મેળામાં આવનાર તમામ સાધુ સંતો, ભાવિકોએ કોરોનાનો ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે : ૧ એપ્રિલથી કુંભ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તમામ લોકોએ સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ફરજીયાત પાલન કરવાનુ રહેશે

(4:01 pm IST)