Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ભાજપના નેતા મજૂરના ખાનપાનથી ઘુષણખોર હોવાનું માનતા હોય તો એનપીઆર આવ્યા બાદ લોકોનું શું થશે

ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયના નિવેદન બાદ કોંગ્રેસનો પલટવાર

નવી દિલ્હી:ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયાનું નિવેદન પર પ્રહાર કરતા કોંગ્રેસના નેતા સુસ્મિતા દેવે કહ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટીનો કોઈ વરિષ્ઠ નેતા એવું નિવેદન આપી શકે કે બાંધકામ કામદારો શું ખાઈ રહ્યા છે, અને તેએવું માને છે કે તેના  ખોરાક જોઈને તે ઘુસણખોર છે તો તમે વિચાર કરો કે જો એનપીઆર થાય તો સામાન્ય લોકોનું શું થશે?

(8:58 pm IST)