Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ચીન ખાતેના ભારતીય દૂતાવાસમાં આ વર્ષે પ્રજાસત્તાક દિવસ નહીં ઉજવાય : કરોના વાયરસના હાહાકારને કારણે ઉજવણી મોકૂફ

બેજિંગઃ ચીન ખાતેના ભારતીય દૂતાવાસએ કરેલા નિર્ણય મુજબ આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી મોકૂફ રાખવાની ફરજ પડી છે.દેશમાં કરોના વાયરસથી 25 લોકોના મૃત્યુ અને 800 જેટલા લોકો અસરગ્રસ્ત થયા હોવાથી સાવચેતીના પગલાં રૂપે ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:46 am IST)