Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

લાલુ પ્રસાદ જામીન ઉપર છૂટશે, અને નીતીશ કુમાર વિદાય લેશે: તેજસ્વી યાદવ

પટણા:આરજેડી  પક્ષના તેજસ્વી યાદવે કહ્યું છે કે લાલુપ્રસાદ યાદવ ૯ નવેમ્બરે જામીન ઉપર મુક્ત થશે અને બીજા જ દિવસે  નીતીશકુમારની ફેરવેલ પાર્ટી યોજાશે. દસમી નવેમ્બરે બિહારની ચૂંટણીનું પરિણામ છે.

(11:04 pm IST)