Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ પેમેંટ કંપનિયોને પોતાના અલગ નવા કયૂઆર કોડ જારી કરવાથી કરી મનાઇ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) દ્વારા જારી કરવામાં આવેલા નવા દિશા-નિર્દેશોને લઇ પેમેંટ કંપનિયોને ચૂકવણાના લેણ-દેણ માટે પોતાના અલગ નવા કયૂઆરકોડ જારી કરવાની મનાઇ કરી છે. આરબીઆઇએ ઓપરેટર્સને ૩૧ માર્ચ ર૦રર સુધી ઓછામાં ઓછા એક ઇંટરઓપરેબલ કયૂઆર કોડ અપનાવવા કહ્યું છે આરબીઆઇએ કહ્યું આનો હેતુ યૂઝર્સને બેહતર સુવિધા પ્રદાન કરવાનો છે.

(12:00 am IST)