Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ચાર્જ લેતા જ નાગેશ્વર એકશન મોડમાં : CBI લાંચ કેસ સાથે જોડાયેલા ઓફિસરોને હટાવ્યા : ઓફિસના બે માળ સીલ કરી દીધા

નવી દિલ્હી : આજે સવારે જ સીબીઆઇના વડાનો ચાર્જ સંભાળનાર નાગેશ્વર રાવે ધડાધડ પગલા લીધા : જોઇન્ટ ડાયરેકટર અરૂણ શર્માને જેડી પોલીસી, જેડી એન્ટી કરપ્શન હેડકવાર્ટરથી હટાવી દીધા છે : આ સિવાય AC-2 ના ડીઆઇજી મનીષ સિંહાને પણ પદેથી હટાવ્યા : રાકેશ આસ્થાનાના કેસને ફાસ્ટ ટ્રેક ઇન્વેસ્ટીગેશનમાં નાખી દીધો : આ બધા લાંચકાંડની તપાસ કરતા હતા : આ સિવાય સીબીઆઇએ તેનો ૧૦મો અને ૧૧મો માળ સીલ કરી દીધો છે.

(11:41 am IST)