Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કચ્છના છસરામાં ૬ની હત્યા બાદ આઇ ધર્મેન્દ્રસિંહ વાઘેલા - એસ.પી.ભરાડા સહિતના દોડી ગયા

 ભુજ : મુંદ્રા તાલુકાના છસરા ગામમાં આહિર અને મુસ્લિમ (કુંભાર) સમાજ વચ્ચે ધીંગાણુ થતાં ૬ની હત્યા થઇ છે અને આઇ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ભુજના એસ.પી. શ્રી ભરાડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ છસરા ગામે દોડી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે જે તસ્વીરમાં નજરે પડે છે.(૨૧.૧૨)

 

(11:06 am IST)