Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

દિલ્હીમાં પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને શ્રી રામ કથા નો પ્રારંભ : રાષ્ટ્રપતિ શ્રીરામનાથ કોવિંદજી ના હસ્તે દીપ પ્રાગટ્ય

દિલ્હી ખાતે આજથી પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને શ્રી રામ કથા નો પ્રારંભ થયો છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી ના હસ્તે  શ્રી રામ કથા નું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આજે પ્રથમ દિવસે સાંજે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી પૂજ્ય મોરારીબાપુ શ્રી રામકથાનું રસપાન કરાવશે જ્યારે કાલે ગુરૂવાર થીબીજી ઓક્ટોબર સુધી દરરોજ સવારે 9: 30 થી બપોરના 1 : 30 સુધી પૂજ્ય મોરારીબાપુ શ્રી રામકથા રસપાન કરાવશે હરિજન સેવક સંઘ ગાંધી આશ્રમ  મહર્ષિ વાલ્મીકી આશ્રમ નવી દિલ્હી ખાતે શ્રી રામ કથાનુ ભવ્ય આયોજન કરાયું છે.

(5:38 pm IST)