Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઉત્તરપ્રદેશની અદાલતએ નકલી દસ્તાવેજ જમા કરવા પર ૬ આરોપીઓના જામીન રદ કર્યા

ઉતરપ્રદેશના મુજફફરનગરની એક અદાલતએ નકલી દસ્તાવેજ જમા કરાવવા બદલ અલગ અલગ મામલામાં ૬ આરોપીઓના આગોતરા જાનમીન રદ કરતા એમને કારણ બતાવો નોટીસ જારી કરેલ છે.

અભિયોજન પક્ષોનો અનુરોધ હતો કે આરોપીઓના જામીન રદ કરવામા આવે. કારણ કે એમણે શપથ પત્રોમાં અપરાધિક ઇતિહાસ ન હોવાને લઇ ખોટું કહ્યું હતુ.

(8:46 am IST)