Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીના ઘરે તસ્કરો ત્રાટકયાઃ બાથરૃમના નળ પણ કાઢીને લઇ ગયા

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના સરસ્વતી વિહારમા આવેલ ઘરમાં ચોરી થયાનો મામલો સામે આવ્યો છે.

ખબર પ્રમાણે ચોર બાથરૃમના નળ પણ કાઢીને લઇ ગયા. મંત્રીએ ટવિટ કરી આ ઘટનાની જાણકારી આપી. અને ઘરની તસ્વીરો પણ પોષ્ટ કરી. જયારે પોલીસએ અજણાવ્યા લોકો સામે મામલો દાખલ કરી તપાસ શરૃ કરી છે. મકાન છ મહીનાથી બંધ પડયું હતુ.

(12:00 am IST)