Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

પશ્‍ચિમ બંગાળમાં જન્‍માષ્‍ટમી માટે ભેગા થયેલા લોકો પર પડી મંદિરની દિવાલ ૪ ના મોત થયાઃ ર૭ ઘાયલ થયા

     પશ્‍ચિમ બંગાળના ઉતરી ર૪ પરગણા જિલ્લામાં જન્‍માષ્‍ટમી મનાવવા ભેગા થયેલા લોકો પર મંદિરની દિવાલ પડી જેને લઇને ૪ લોકોના મૃત્‍યુ થયા જયારે ર૭ લોકો ઘાયલ થયા હતા.

     રીપોર્ટ મુજબ દુર્ઘટના પછી મંદિરમાં ભાગદોડ મચી ગઇ હતી. મુખ્‍યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોના પરીવારોને રૂ.પ - રૂ. પ લાખની સહાય આપવાનું એલાન કર્યુ છે.

(9:21 am IST)