Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સુપ્રીમ કોર્ટએ ૩૧ ઓગસ્ટ સુધી વધારી આસામ માટે અંતિમ એનઆરસી જારી કરવાની સમય મર્યાદા

         આસામ માટે અંતિમ એનઆરસી (રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર) જારી કરવાની સમય મર્યાદા સુપ્રીમ કોર્ટએ એક મહિનો વધારી ૩૧ ઓગષ્ટ કરી છે.

         એનઆરસી કોઓર્ડીનેટર પ્રતિક હજેલાએ પૂર પરિસ્થિતિને નજરમાં રાખી સમય મર્યાદા વધારવાની અપીલ કરી હતી.

         જો કે કોર્ટએ અંતિમ ડ્રાફટમા સામેલ બાંગ્લાદેશથી જોડાયેલ જીલ્લાના ર૦ ટકા નામોને બીજી વાર સત્યાપનથી સંબંધીત અરજી ઠુકરાવી દીધી.

(8:56 am IST)