Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

ભારત-ચીન વચ્ચે નૈપાળ પુલ બનાવી શકે છે : ચીનની યાત્રાએ ગયેલ નેપાળનાં વડાપ્રધાન કે.પી. ઓલીએ દર્શાવેલી શકયતા

નવી દિલ્હી :  ચીનની પાંચ દિવસની યાત્રા ઉપર ગયેલા નેપાળના વડાપ્રધાન કે.પી. કોલીએ ચીનનાં સરકારી મીડીયા ''ગ્લોબલ ટાઇમ્સ'' ને આપેલા ઇન્ટરવ્યુંમાં એવી શકયતા દર્શાવી હતી કે ભારત અને ચીન વચ્ચે નેપાળ પુલ બનાવી શકે છે.

તેઓએ જણાવ્યું હતું કે એ અમારૃં સૌભાગ્ય છે કે અમારા બંને પાડશોી દેશ આજે વૈશ્વિકસ્તર ઉપર દરેક ક્ષેત્રે વિકાસ કરી અને પ્રગતિ કરી રહ્યા છે.

(2:12 pm IST)