Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

પાક આર્મી ચીફને ગળે મળવું હિન્દુસ્તાની સહન નહી કરે : સિધ્ધુ પર અમરીન્દરની ટિપ્પણી

         પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંહએ કહ્યું છે કે મે પહેલેથી જ કહ્યું છે કે પાકિસ્તાની આર્મી ચીફથી દોસ્તી દેખાડવી અને ગળે વળગવુ અમારા હીન્દુસ્તાની ખાસ કરીને સૈન્ય કર્મી સહન નહી કરે. અમરીન્દરએ કહ્યું કે પાકિસ્તાની સેના પ્રમુખના  આદેશ પર સીમા પારથી ગોળીબારી થતી અને ભારતીય જવાન મરતા હતા તો એમને ગળે કેમ લગાવી શકાય.

(12:00 am IST)