Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

જનતાનો ફેંસલો માથા અને આંખો પર, યુપીએ માટે આત્મમંથનનો સમયઃ ઉપેન્દ્ર કુશવાહા

         બિહારની ઉજિયાપુર અને કારાકટ સીટો પર પાછળ રહેલ રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ ટવિટ કર્યુ છે જનતાનો નિર્ણય માથા, આંખો પર મહાગઠબંધન/યુપીએ માટે કોઇ પર આરોપ લગાવવાને બદલે આત્મમંથનનો સમય છે.  એમણે લખ્યુ આ જીત કોઇ ઉમેદવાર અથવા રાજય સરકાર સતાસિન નેતાઓની  નથી.

(12:00 am IST)