Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

નિપાહ વાયરસને કારણે તેલંગાણામાં પણ એલર્ટ જાહેર

કેરળ સરકારે મૃતકના પરિવારજનોને પાંચ-પાંચ લાખની સહાય જાહેર કરી

 

નવી દિલ્હી :નિપાહ વાયરસના કારણે કેરળમાં અત્યાર સુધીમાં 10 જેટલા લોકોના મોત થયા છે. નિપાહના પગલે કેરળ બાદ તેલંગાણામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળ સરકારે રાજ્યમાં નિપાહ વાયરસના કારણે મોતને ભેટેલા મૃતકના પરિવારજનોને પાંચ-પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે.

(12:00 am IST)