Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

પોતાના ક્ષેત્રથી જીત ન અપાવી શકનાર મંત્રીઓને કેબિનેટથી હટાવવામા આવશેઃ પંજાબ સીએમની ચેતવણી

પંજાબના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કેપ્ટન અમરિંદરસિંહએ કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં પોતાના નિર્વાચન ક્ષેત્રથી જીત ન અપાવી શકનાર હાલના મંત્રીઓને કેબીનેટથી દૂર કરવામા આવશે. એમણે બતાવ્યુ કે એમને આ નિર્દેશ પાર્ટી હાઇ કમાન્ડ તરફથી મળ્યો છે. પંજાબમા લોકસભા ચૂ઼ટણી અંતિમ ચરણને લઇ ૧૯ મે ના મતદાન છે.

(11:24 pm IST)