Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

છોટા અમરનાથનાં દર્શન કર્યા છે?

મનાલીમાં છોટા અમરનાથના દર્શન કરવા શુક્રવારે અમુક શ્રદ્ધાળુઓ ઘોડા પર બેસીને અંજની મહાદેવના મંદિર સુધી ગયા હતા. છોટા અમરનાથ કે કુલુના અમરનાથ તરીકે ઓળખાતું આ તીર્થ મનાલી પાસે આવેલું છે અને ડિસેમ્બરથી એપ્રિલ વચ્ચે બર્ફાની લિંગના દર્શન કરવા લોકોનાં ધાડેધાડાં ઊમટે છે. એવું કહેવાય છે કે હનુમાનના માતા અંજનીદેવીએ અહીં ધ્યાન ધર્યુ હતુ. અહી બરફનું જે લિંગ બને છે એ કયારે ૩૦ ફુટ ઊંચુ હોય છે

(3:24 pm IST)