Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

પેરિસ સમજુતીના લક્ષ્યને હાંસિલ કરી એને પાર કરી રહેલું ભારત : જી-ર૦ સમ્‍મેલનમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ જી-ર૦ શિખર સમ્‍મેલનમાં કહ્યું કે ભારત ફકત પેરિસ સમજુતીનાં પોતાના લક્ષ્યને હાંસિલ કરી રહ્યું છે. પણ એને પર પણ કરી રહ્યું છે એમણે કહ્યું પ્રકૃતિ અને સરકારની પ્રતિધ્‍ધતાથી ભારતએ ઓછા કાર્બન ઉત્‍સર્જન જલવાયું અનુકુળ વિકાસ પ્રક્રિયાને અપનાવી છે.

(10:09 pm IST)