Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રસ્‍તા પર એ જાનવર મરે છે જે નકકી નથી કરી શકતા કે ડાબી બાજુ જવું કે જમણી બાજું: મહારાષ્‍ટ્ર પર પાસવાનની પ્રતિક્રિયા

        કેન્‍દ્રીય મંત્રી અને એલજેપી નેતા રામવિલાસ પાસવાન એ મહારાષ્‍ટ્રની રાજનૈતિક ઘટનાક્રમ પર ટવિટ કર્યુ છે કે સડક પર એ જાનવર મરે છે જે નિર્ણય નથી લઇ શકતા કે ડાબે જવું કે જમણે.

        આ પહેલા કેન્‍દ્રીય મંત્રી રામદાસ આઠવલે બોલ્‍યા મારી શરદ પવાર સાહેબને અપીલ છે કે તે એનડીએમાં સામેલ થઇ કેન્‍દ્ર સરકારમાં કોઇ સારૂ મંત્રાલય સંભાળે.

(10:20 pm IST)