Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

દુનિયાને ભારતના અહિંસા અને કરૂણાના મૂલ્‍યોની જરૂરત છેઃ તિબેટીયન ધર્મગુરૂ દલાઇ લામાની ટિપ્‍પણી

        તિબેટના ધર્મગૂરૂ દલાઇ લામાએ કહ્યું છે કે દુનિયાને અહિંસા અને કરૂણાના પ્રાચીન ભારતીય મૂલ્‍યોની જરૂરત છે.

        એમણે કહ્યું અમે દરેક જગ્‍યાએ સંઘર્ષ જોઇ રહ્યા છીએ. જયારે પણ આવા સંઘર્ષો વિશે હું સાંભળુ છુ તો મને તકલીફ થાય છે.

        તે સમયે દુનિયા શાંતિથી રહી શકે છે અને તે કરૂણા-અહિંસાના મૂલ્‍યોનું પાલન કરે. દલાઇ લામાએ કહ્યું હું હંમેશા મારી જાતને ભારતનો પુત્ર કહુ છુ.

(10:01 pm IST)