Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મહારાષ્ટ્રમાં રાજ્યપાલને પદ પર રહેવા નૈતિક અધિકાર નથી : ષડ્યંત્ર કરીને સરકાર બનાવી : અશોક ગેહલોત

મુંબઈ : મહારાષ્ટ્રમાં ભાજપે રાતોરાત સરકાર બનાવતા રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીની ભૂમિકા પર પણ સવાલ કરવામાં આવી રહ્યો છે.

  રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહલોતે કહ્યું કે "આ ઘટના પછી દેશમાં ભાજપની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના રાજ્યપાલને પોતાના પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. એમણે ષડ્યંત્ર કરીને રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર બનાવી છે.

(7:36 pm IST)