Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મહારાષ્ટ્ર સૂતું નહિ રહે ઉધ્ધવ ઠાકરેનો ધ્રુજારો

શિવસેનાના સુપ્રિમો શ્રી ઉધ્ધવ ઠાકરેએ કહ્યુ છે શિવસેનાના ધારાસભ્યોને તોડવા માટેનો તેમને પ્રયાસ કરવા ધ્યો મહારાષ્ટ્ર હરગિઝ સુતુ નહિ રહે ઉધ્ધવજીનો આ આક્રોશ આગામી દિવસો કેવા રહેશે તેની ગંભીરતા દર્શાવી રહેલ છે.

(2:15 pm IST)