Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

દરેક સત્રના પ્રથમ દિવસે છતીસગઢ વિધાનસભામાં રાષ્‍ટ્રગીત પછી વાગશે રાજગીત

     છતીસગઢના મંત્રી પરિષદની બેઠકમાં ગુરૂવારના દરેક સત્રના પ્રથમ દિવસે વિધાનસભામાં રાષ્‍ટ્રગીત વંદે માતરમ પછી રાજગીત અરપા પેરીની ધાર પણ વગાડવાનો ફેંસલો કરવામાં આવ્‍યો.

        રાજય સરકારએ આ ઉપરાંત રામવન ગમન પથ પર પડનારી વિભિન્ન જગ્‍યાને પર્યટન સ્‍થળોના તરીકે વિકસીત કરવાનો પણ ફેંસલો લીધો.

(12:00 am IST)