Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

બીજેપી પાસે દિલ્લીમાં હિન્દુ - મુસ્લિમ રાજનીતિ કરવાની હિમ્મત નથીઃ દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલની સટાસટી

 દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મંગળવારના કહ્યૂં કે બીજેપી પાસે દિલ્લીમાં હિંદુ-મુસ્લિમ રાજનીતિ કરવાની હિંમત નથી કારણ ''આપ'' એ સ્વાસ્થ્ય, શિક્ષા, ના મુદા પર ધ્યાન કેન્દ્રિત કરી રાજનીતિક વિમર્શની દિશા બદલી નાખી છે.એમણે કહ્યું અમે બીજેપીને સ્વાસ્થ્ય અને શિક્ષાના મુદા પર વાત કરવા માટ મજબુર કર્યા છે. અમારી સરકારની નીતિઓથી દરેક નિવાસીને લાભ થયો છે.

(9:15 pm IST)