Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કોવિડ-૧૯ના વધતા કેસોને લઇ સઉદી અરબએ લોકોને ભારત આવવા-જવા પર લગાવ્યો પ્રતિબંધ

સઉદી અરબની જનરલ ઓથોરીટી ઓફ સિવિલ એવિએશનએ કોવિડ-૧૯ના વધતા કેસોને લઇ લોકોને ભારત, બ્રાઝીલ અને અર્જેંટીના આવવા જવા પર પ્રતિબંધ લગાવ્યો છે.એ લોકોના પ્રવેશને પણ રોકવામાં આવેલ છે. જેણે ૧૪ દિવસની અંદર આ દેશોની યાત્રા કરી છે. અધિકારિક આદેશના મુતાબિક જેમને સરકારી નિમંત્રણ મળ્યું છે એમને આનાથી છૂટ મળશે.

(11:27 pm IST)