Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અયોધ્યામાં રામમંદિર ટ્રસ્ટએ વિદેશી દાન સ્વીકાર કરવાની અનુમતિ માટે કર્યું આવેદન

રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ બતાવ્યું છેકે અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે વિદેશી દાન સ્વીકાર કરવાને લઇ ટ્રસ્ટએ કેન્દ્રથી અનુમતિ માટેઆવેદન કર્યું છે. ગુપ્તાએ કહ્યું વિદેશી ભકત ચેકના માધ્યમથી દાન કરી રહ્યાછે જલ્દીઅનુમતિ મળવાની સંભાવના છે જે પછી એનઆરઆઇખાતા ખોલવામાં આવશે.

(10:46 pm IST)