Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજયસભામાં જો માર્શલ ન હોત તો ઉપ-સભાપતિ હરિવંશજીની હત્યા થઇ જાતઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ

કૃષિ સંબંધી ર ખરડાઓ રજૂ થયા પછી રાજયસભામાં થયેલ હંગામાને લઇ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહએ કહ્યું છે ફકત બિહારના એક પુત્ર પર જ નહિ પણ રાજયસભાના ઉપ-સભાપતિ પર હુમલો થયો. એમણે કહ્યું જો ત્યાંમાર્શલ ન હોત તો હરિવંશજીની હત્યા પણ કરી શકતા હતા.

(12:12 am IST)