Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

વિપક્ષ દ્વારા સત્રના બહિષ્કારની ઘોષણા પછી ૮ સસ્પેન્ડ સાંસદોએ ખતમ કર્યા ધરણા

વપક્ષ દ્વારા ૮ સાંસદોના સસ્પેન્ડ રદ થવા સુધી સત્રનો બહિષ્કાર કરવાની ઘોષણા પછી સસ્પેન્ડ સાંસદોએ પોતાના ધરણા ખતમ કર્યા છે. સસ્પેન્ડ કોંગ્રેસ સાંસદ નાસિર હુસેનએ કહ્યું એમણે (વિપક્ષ) અમને ધરણા ખતમ કરવાની અપીલ કરી હતી કારણ કે સસ્પેન્ડ નિરસ્ત હોવા સુધી કોઇ સત્રમાં નહી જાય માટે ધરણા ચાલુ રાખવાનો કોઇ મતલબ નથી.

(11:45 pm IST)