Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ઓરીસ્સાનું તાલચેર ખાતરનું કારખાનું સરકારની સફળતાનું પ્રતિકઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓરીસ્સાના તાલચેરમાં ખાતરના કારખાનાની નીંવ રાખાતા કહ્યું કે આ કારખાનું પાછલી સરકારની અસફળતાનું પ્રતિક રહેલ છે. પરંતુ એમની સરકારની સફળતાનું પ્રતિક બની રહેશે. એમણે પાછલી સરકારો પર પ્રશ્ન કરતાં કહ્યું કે જયારે દેશમાં સંપૂર્ણ સુવિધા હતી ત્યારે કારખાનુ શરૂ કરવાના પ્રયત્નો કેમ ન થયા.

(12:52 pm IST)