Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ઓરીસ્સાના ઝારસુગડામાં એરપોર્ટનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ ઓરીસ્સાના ઝારસુગડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજયના બીજા એરપોર્ટનું ઉદઘાટન કર્યુ. ર૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ એરપોર્ટ ૧૦ર૭.પ એકરમાં ફેલાયેલ છે. જયાંથી વિમાન દરેક મોસમમાં રાતના સમયે પણ ઉડ્ડાન ભરશે. એરપોર્ટ ઉપર વરસાદના પાણીનો સંગ્રહ અને સૌર ઊર્જાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

(12:51 pm IST)