Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

પાકીસ્‍તાનનો દાવો- શ્રીલંકાઇ રાષ્‍ટ્રપતિ સિરીસેનાએ કાશ્‍મીર પર આપ્‍યો એમને સાથઃ સિરીસેનાએ નકાર્યુ

શ્રીલંકામા પાકિસ્‍તાની રાજદૂત શાહિદ હસમતએ દાવો કર્યો છે કે શ્રીલંકાઇ રાષ્‍ટ્રપતિ મંત્રિીપાલ સિરીસેનાએ કાશ્‍મીર મુદા પર પાકિસ્‍તાનનુ સમર્થન કર્યુ છે અને સાર્કના માધ્‍યમથી મધ્‍યસ્‍થતાની પેશકસ કરી છે.

     જો કે સિરીસેનાના હસમતના આ દાવાને  આ કહેતા રદ કર્યો છે કે એમણે  ભારત-પાકથી જોડાયેલ મુદા પર કોઇ ટિપ્‍પણીી કરી નથી.

(11:55 pm IST)