Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

કેન્દ્ર અધ્યાદેશ લાવે રવિદાસ મંદિરની જમીન અમને આપી દયે, બનાવશુ ભવ્ય મંદિરઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઘોષણા

     દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું છે કે તુગલકાબાદમાં આવેલ  રીવદાસ મંદિર તોડવાથી લોકો ખુબજ ક્ષુબ્ધ છે અને આના પર રાજનીતિ ન હોવી જોઇએ.

     એમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કૃપા કરી અધ્યાદેશ લાવી જંગલની આ જમીન પર ભવ્ય મંદિર બનાવવા માટે દિલ્લી સરકારને આપે બદલામાં એમની સરકાર ૧૦૦ એકર જમીન પર ઝાડનું રોપણ કરશે.

(10:52 pm IST)