Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

વીર સાવરકરને નહિ માનનારા લોકોને જાહેરમાં મારવા જોઈએ : ઉદ્ધવ ઠાકરેનું વિવાદી નિવેદન

ફોટો shivsena

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વીર સાવરકરે લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે  તેમણે કહ્યું કે જે લોકો વીર સાવરકરને નથી માનતા તેમને જાહેરમાં માર મારવો જોઈએ. કેમકે તેમણે ભારતની સ્વતંત્રતામાં વીર સાવરકરનો સંઘર્ષ અને મહત્વ અંગે ખબર નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલો દિલ્હી યુનિવર્સિટીમાં નોર્થ કેમ્પસમાં લગાવાયેલી વીર સાવરકરની મૂર્તિ સાથે જોડાયેલો છે.

     NSUIના ભારે વિરોધ બાદ જ્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને આ મામલે સવાલ કરવામાં આવ્યો તે તેમણે આની ઉપર આ અંદાજમાં જવાબ આપ્યો હતો.

(7:54 pm IST)