Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

વિદેશમંત્રી જયશંકરએ નેપાળ પહોંચી ત્યાંના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પોતાની યાત્રા દરમ્યાન પડોશી દેશ નેપાળ પહોંચેલ વિદેશમંત્રી એસ. જયશંકરએ ગુરુવારના નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી સાથે ઔપતારિક મુલાકાત કરી હતી.

 

        આ પહેલા બુધવારના નેપાળ પહોંચેલ જયશંકરએ ત્યાંના પ્રધાનમંત્રી કે.પી. શર્માઓલની સાથે પણ મુલાકાત કરી હતી.

        જયારે જયશંકરએ કાઠમંડુમાં  પાંચમી જોઇન્ટ કમિશન મિટીંગની અધ્યક્ષતા પણ કરી હતી. એસ. જયશંકર ગુરુવારના ભારત પાછા આવશે.

(12:00 am IST)