Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

યાંત્રિક ખામીને લીધે દરવાજો બંધ ન થયો, ખુલ્લા દરવાજા સાથે રપ કિલોમીટર ચાલી કોલકતાની મેટ્રોઃ ગંભીર બેદરકારી

 

                                ફોટો :  ૧પ   (મેટ્રો ટ્રેન  )

       
        કોલકતામાં બુધવારના યાંત્રિક ખામીને લઇ એક દરવાજો બંધ ન હોવા છતાં મેટ્રો ટ્રેઇન રપ કીલોમીટરના રુટ પર ખુલ્લા દરવાજા સાથે ચાલી.

        એક યાત્રીકે જણાવેલ કે સફર દરમ્યાન સુરક્ષા કર્મી. દરવાજા ઉપર ઉભા હતા. કોલકતા મેટ્રોએ કહ્યું છે કે ભીડભાડવાળા સમયે યાત્રીકોને અસુવિધા ન થાય માટે ટ્રેનને રોકવામાં ન આવી.

(12:00 am IST)