Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ચિદંબરમ તપાસમાં સહયોગ નહી આપે કારણ કે તે ખુબ જ બુદ્ધિશાળી છેઃ સીબીઆઇની પ્રતિક્રિયા

આઇએનએસ મીડીયા કેસમાં કોંગ્રેસ નેતા પી. ચિદંબરમને રીમાન્ડ પર મોકલવાની માંગણી યોગ્ય ગણાવતા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે ચિદંબરમ બેહદ બુદ્ધિશાળી છે અને તપાસમાં સહયોગ ન કરવાની એમનામા જબરદસ્ત ક્ષમતા છે.

મહેતાએ કહ્યું કે ચિદંબરમ જવાબ આપવાથી બચતા રહે છે અને સીબીઆઇ ને મામલાના ઊંડાણ સુધી પહોચવાનો અધિકાર છે.

ચિદંબરમએ કહ્યું કે મે સીબીઆઇના બધા સવાલોના જવાબ આપ્યા છે. 

(11:30 pm IST)