Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

કરતારપુર કોરિડર નવેંમ્બર માસમાં ખુલ્લો મુકી દેવાશેઃ ભારત પાકિસ્તાનના તંગ સંબંધો વચ્ચે પણ ઇમરાનખાનએ વ્યકત કરેલી કટિબધ્ધતાઃ શીખ શ્રધ્ધાળુઓ પાસપોર્ટ વિના તીર્થધામની મુલાકાતે આવી શકશે

ઇસ્લામાબાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં તંગ થઇ ગયેલા સંબંધો વચ્ચે પણ પાકિસ્તાનના પ્રેસિડન્ટ ઇમરાનખાનએ જણાવ્યું હતું કે શીખ શ્રધ્ધાળુઓ પાસપોર્ટ વિના પાકિસ્તાનના તેઓના તીર્થધામની મુલાકાત લઇ શકે તે માટે નિર્માણ થઇ રહેલા કરતારપુર કોરિડરનું કામ ચાલુ રહેશે. જે નવેં.૨૦૧૯માં ખુલ્લો મુકી શકાશે.

(8:56 pm IST)