Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સુનંદા પુષ્કરના શરીર પર ઇજાના ૧પ નિશાન હતાઃ કોર્ટમાં દિલ્લી પોલીસનું નિવેદન

પત્ની સુનંદા પુષ્કરના મોતને લઇ કોંગ્રેસ નેતા શશિ થરૂર પર આરોપ નકકી કરવાની ચર્ચા દરમ્યાન દિલ્લી પોલીસએ કોર્ટને બતાવ્યું કે સુનંદાના શરીર પર ઇજાના ૧પ નિશાન હતા જે મારામારી દરમ્યાન સંભવ બન્યા હોય.

પોલીસે કહ્યું અમારો કેસ માનસીક અને શારિરીક ક્રુરતાનો છે જેણે મૃતકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરેલ હોય.

૧૭ જાન્યુઆરી ર૦૧૪ ના દિલ્લીની હોટલમાંથી સુનંદા પુષ્કરની લાશ મળી હતી. થરૂરના વકીલએ કહ્યું પોલીસના વકીલના દરેક આરોપોનો જવાબ આપીશ.

(12:00 am IST)