Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

આસામમાં ડ્રાફટ એનઆરસીમાં વરરાજાનું નામ ન હતુઃ ખ્યાલ આવતા છોકરીવાળાએ લગ્ન રદ કર્યા

   સિલ્ચર( આસામ) ના દિવાવર હુસેન લસ્કર નામના વરરાજાનું નામ ડ્રાાફટ એનઆરસીમાં ન હોવાની વાતનો ખ્યાલ આવ્યા પછી છોકરીના પરિવારએ લગન રદ કર્યા.

     દિલાવરના પરિવારએ કહ્યું કે એમને આશા છે કે અંતિમ એનઆરસીમાં દિલાવરનું નામ આવી જશે, જો કે છોકરીવાળા માન્યા નહી અને લગ્ન રદ કર્યા.

        ૩૧ ઓગષ્ટના રોજ રજુ થશે અંતિમ એનઆરસી ડ્રાફટ એનઆરસીમા ૪૦ લાખથી વધારે લોકોને જગ્યા નથી મળી.

(12:00 am IST)