Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનએ માન્યુ, પાકિસ્તાનને પોતાની ધરતી પર લાદેનની મૌજુદગીની જાણકારી હતી

         પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનએ અમેરિકામાં એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યુ કે પાકિસ્તાનને પોતાની ધરતી પર અલ-કાયદા- પ્રમુખ ઓસામા બિન લાદેન મૌજુદ હોવાની જાણકારી હતી.

         ઇમરાનખાનએ કહ્યું પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઇએ અમેરીકી જાસુસી એજન્સી સીઆઇએ ને લાદેનનુ સરનામુ બતાવ્યું હતુ.

         પાકિસ્તાન હજુ પણ ઓસામાની મોજુદગીની જાણકારી હોવાનો ઇન્કાર કરી રહ્યું છે.

(12:23 am IST)